Saturday, November 13, 2010

જિંદગી ના કર્મ

જિંદગી મળવી નસીબ ની વાત છે,મૃત્યુ મળવું સમય ની વાત છે,પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું, જિંદગી માં કરેલા કર્મ ની વાત છે
          પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલી છે.
 
નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા, પણ હવે સમજાયું કે,અધૂરા સપના અને અધુરી લાગણી કરતા અધૂરું હોમવર્ક અને તૂટેલા રમકડાં વધુ સારા હતા !!

No comments:

Post a Comment